Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

ખંડેરાવ ગાયકવાડ
એક પણ નહીં
સયાજીરાવ ગાયકવાડ 3જા
પિલાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા મુઘલ બાદશાહે કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું ?

ઔરંગઝેબ
આલપખાન
જહાંગીર
મહેમુદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

પન્નાલાલ પટેલ
રાધેશ્યામ શર્મા
ઉમાશંકર જોષી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP