Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

સયાજીરાવ ગાયકવાડ 3જા
ખંડેરાવ ગાયકવાડ
પિલાજીરાવ ગાયકવાડ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઈસ નથી.

ઓપ્ટિકલ સ્કેનર
મોનીટર
પ્લોટર
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

સુલતાન શરીફ
નવાઝ શરીફ
ટીપુ સુલતાન
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશી 72,900 રૂ. છે‌. મૂળ ધનરાશી શું હતી ?

62,500
67,000
60,000
65,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP