Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

ખંડેરાવ ગાયકવાડ
પિલાજીરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ 3જા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે.

નંદશંકર મહેતા
પ્રેમાનંદ
શામળ ભટ્ટ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

કાકાસાહેબ કાલેલકર
બોટાદકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP