Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ 3જા
એક પણ નહીં
પિલાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

કનૈયાલાલ મુનશી
સુન્દરમ્
ઉમાશંકર જોષી
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP