Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

પ્રેમાનંદ
દયારામ
અખો
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

દાહોદ
નર્મદા
સાબરકાંઠા
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોગ્ય જોડણી જણાવો :– વિલિનીકરણ

વીલીનીકરણ
વિલીનિકરણ
વિલિનિકરણ
વિલીનીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા શ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો.

આઠમું પાતાળ
સાતમો કોઠો
ત્રેપનમી બાર
ઝાકળમાં સૂરજ ઊગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP