Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

અખો
દયારામ
પ્રેમાનંદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ?

ડાંગ
અરવલ્લી
પંચમહાલ
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ધૂમકેતુનું મૂળ નામ શું છે ?

પ્રેમશંકર
સોમનાથ
ગૌરીશંકર
ગુલાબદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશી 72,900 રૂ. છે‌. મૂળ ધનરાશી શું હતી ?

60,000
67,000
65,000
62,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

સુરત
વડોદરા
રાજકોટ
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP