Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દલપતરામ
અખો
દયારામ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ?

ભાગ-8
ભાગ-9
ભાગ-4
ભાગ-7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દશેબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ?

ચિત્તરંજનદાસ
અરવિંદ ઘોષ
લાલા લજપતરાય
મોતીલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા

મુખ સિવાઈ જવું
વાત પર ધ્યાન ન દેવું
ગપ્પા મારવા
કુસ્તી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP