Talati Practice MCQ Part - 4
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

ખંડકાવ્ય
મહાકાવ્ય
નવલકથા
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અમૃતલાલ યાજ્ઞિક' કયા યુગના કવિ છે ?

ભક્તિ યુગ
ગાંધી યુગ
અનુગાંધી યુગ
આધુનિક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

1 : 2
4 : 5
5 : 8
3 : 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– પ્રેમવશ

તત્પુરુષ
કર્મધારય
અવ્યયીભાવ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP