Talati Practice MCQ Part - 4
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

ખંડકાવ્ય
ગરબી
નવલકથા
મહાકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ઉપગુપ્ત
ચાણક્ય
રાધાગુપ્ત
ખલ્લાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મગનલાલ પટેલ
મધુસૂદન પારેખ
મકરંદ દવે
બંસીલાલ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અંગ્રેજ વાઈસરોયે બંગાળનું બે ભાગમાં વિભાજન કર્યું છે ?

લિટન
કેનિંગ
રિપન
કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– પ્રેમવશ

બહુવ્રીહી
અવ્યયીભાવ
તત્પુરુષ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
આસામ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP