Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

રઘુવીર ચૌધરી
ક.મુનશી
કિશનસિહ ચાવડા
ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી

અનુષ્ટુપ
ચોપાઈ
મનહર
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP