Talati Practice MCQ Part - 4
હડુલા કાવ્યપ્રકાર આપનાર કવિ કોણ હતા ?

દલપતરામ
પ્રેમાનંદ
ગોવર્ધનરામ ત્રિપાઠી
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ચંપારણ
ખિલાફ
અસહકાર આંદોલન
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

ઈશ્વર પેટલીકર
ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી
પિતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP