Talati Practice MCQ Part - 4
કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી ?

મુઝફ્ફરશાહ પ્રથમ
આલપખાન
અહમદશાહ
કુતુબુદ્દીન મહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ?

કુતુબુદ્દીન અહમદશાહ
નસરુદ્દીન અહમદશાહ
નસરુદ્દીન મહમદશાહ
કુતુબુદ્દીન મહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

55
50
52
54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
WBCS ના અધ્યક્ષ કોણ બનું છે ?

અંચલ ઠાકોર
રાજેશ શુક્લ
સની વર્ગીસ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

કે.સી. વહેર
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા
આઈવર જેનીંગ્સ
પી.એસ. એપલબાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP