Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

વેણીભાઈ પુરોહિત
બાલશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ સંધિ ખોટી છોડી છે ?

પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર
કવીશ્વર = કવિ + ઈશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ હાસ્ય દિવસ’ કયારે ઉજવાય છે ?

11 જાન્યુઆરી
8 જાન્યુઆરી
9 જાન્યુઆરી
10 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ જણાવો.

વાલુ ગુજરાત
વિદ્યાસંગ્રહોથી
ગુજરાતનો પ્રવાસ
મંડળી મળવાથી થતા લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP