Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?

ઉત્તરા
મૂકમ કરોતિ
નિયતિ
જૂજવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

ઉપનીષદને
આરણ્યકને
બ્રાહણગ્રંથને
વેદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘દૂધના દાણા’ કોનો કાવ્યસંગ્રહ છે ?

ચં.ચી.મહેતા
જયંતિ દલાલ
પ્રવિણ દરજી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોગ્ય જોડણી જણાવો :– વિલિનીકરણ

વીલીનીકરણ
વિલિનિકરણ
વિલીનિકરણ
વિલીનીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP