ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ અંતર્ગત રાજય સરકાર પાસે નીચેના પૈકી કઈ સતાઓ નથી ?

કારોબારી સત્તાઓ
નાણાકીય સત્તાઓ
ન્યાયવિષયક સત્તાઓ
ધારાકીય સત્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ?

દાદાભાઈ નવરોજી
રમેશચંદ્ર દત
એન. એન. ઘોષ
બિપીનચંદ્ર પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP