Talati Practice MCQ Part - 4
પંચાયતીરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

લોર્ડ મેયો
લોર્ડ કેનિગ
લોર્ડ રિપન
લોર્ડ કોર્ન્વોલીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દયારામ
દલપતરામ
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મિત્ર શક્તિ - 6' યુદ્ધ અભ્યાસનું આયોજન કયા દેશમાં થયું હતું ?

નેપાળ
ભારત
શ્રીલંકા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

બ્રાહણગ્રંથને
આરણ્યકને
વેદને
ઉપનીષદને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
રા.વિ. પાઠક
ક. મુનશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

380
440
420
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP