Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

પ્રેમાનંદ સાહિત્ય સભા
સાહિત્ય સંસદ
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

વોન ન્યુમેન
અગસ્ટા
લાયન એક્ટન
ચાર્લ્સ બેબેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ ‘શાહી રોગ’ (Royal Disease) તરીકે જાણીતો છે ?

સિકલ સેલ્ડ એનેમિયા
રંગ અંધત્વ
અણઝાયમર
હીમોફીલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP