Talati Practice MCQ Part - 4
પાદરના તીરથ કોની કૃતિ છે ?

જયંતિ દલાલ
નરસિંહ દિવેટિયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ
પ્રીતમદાસ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલપ્રદેશને અડકતી નથી ?

મણિપુર
નાગાલેન્ડ
ભૂટાન
અસમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP