Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

ગરબી - દયારામ
ભજન - તુલસીદાસ
પ્રભાતિયા - નરસિંહ મહેતા
છપ્પા - અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી અરુણ જેટલી
શ્રી રાજનાથ સિંહ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
સુશ્રી સુષ્મા સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવો.

અતીવ, અતોલ, અતલસ, અતિચાર
અતિચાર, અતલસ, અતોલ, અતીવ
અતોલ, અતીવ, અતિચાર, અતલસ
અતલસ, અતિચાર, અતીવ, અતોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP