Talati Practice MCQ Part - 4
જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ગોદાવરી
ક્રિષ્ના
ભાગીરથી
ચંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી

મનહર
દોહરો
ચોપાઈ
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ?

વજન ઘટે છે.
કદ ઘટે છે.
વજન વધે છે.
કદ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કિશનસિંહ ચાવડા
વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?

અનુચ્છેદ–18
અનુચ્છેદ–12
અનુચ્છેદ–16
અનુચ્છેદ–14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP