Talati Practice MCQ Part - 4
જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ચંબલ
ક્રિષ્ના
ભાગીરથી
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી અરુણ જેટલી
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ?

બાવનાક્ષર
પ્રેમપ્રકાશ
જ્ઞાનગીતા
સરસગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ?

ઈન્ડિયા અને ભારત
ભારત
ઈન્ડિયા
ઈન્ડિયા એટલે કે ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

સાહિત્ય સંસદ
પ્રેમાનંદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP