Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અનુસાર બે કે વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની બે સ્થાપનાનું પ્રાવધાન છે ?

233
232
231
234

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે ?

છપ્પાશૈલી
કયસ કાવ્ય
વાર્તાસંગ્રહ
હાઈકુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે ?

જાંબુઘોડા
હાલોલ
ધોધંબા
કલોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

રામપ્રસાદ બિસ્મિલ
ભગતસિંહ
અશફાક ઉલ્લાખાન
વિર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP