Talati Practice MCQ Part - 4
2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશી 72,900 રૂ. છે‌. મૂળ ધનરાશી શું હતી ?

65,000
67,000
62,500
60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

ઉમાશંકર જોષી
અરદેશર ખબરદાર
કનૈયાલાલ મુનશી
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ?

કલકતા થી આગરા
દિલ્હી થી શિમલા
આગરા થી જયપુર
કલકતા થી રાનીગંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP