Talati Practice MCQ Part - 4
નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો.
“ઝાઝા હાથ રળિયામણાં"

એક હાથ હોવી
એકતા હોય તો ગમે તેવુ કાર્ય થઈ શકે
ઝાઝા બધા હાથ હોવા
કામ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

સયાજીરાવ ગાયકવાડ 3જા
ખંડેરાવ ગાયકવાડ
એક પણ નહીં
પિલાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

8મા
11મા
10મા
9મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP