Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મગનલાલ પટેલ
બંસીલાલ વર્મા
મકરંદ દવે
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલપ્રદેશને અડકતી નથી ?

અસમ
મણિપુર
ભૂટાન
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી અરુણ જેટલી
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1933
23 માર્ચ, 1930
23 માર્ચ, 1932
23 માર્ચ, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP