Talati Practice MCQ Part - 4 'કોઈનેય વધારે કામ કરવું નથી’ — વધારે વિશેષણનો પ્રકાર કયો છે ? પરિમાણવાચક સંખ્યાવાચક સાપેક્ષ ગુણવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાપેક્ષ ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ? જયંતી દલાલ ચંદ્રવદન મહેતા રમણલાલ સોની વેણીભાઈ પુરોહિત જયંતી દલાલ ચંદ્રવદન મહેતા રમણલાલ સોની વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સામાન્ય વ્યાજનો દર જેના પર કોઈ ધનરાશી 25 વર્ષમાં પોતાનાથી ત્રણગણી થઈ જાય છે, તે એટલે ___ % 5 6 8 4 5 6 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી વ્યાકરણના રચયિતા કોણ છે ? નંદલાલ પ્રેમાનંદ પાણિની વ્યાસ નંદલાલ પ્રેમાનંદ પાણિની વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય પરિષદ સાહિત્ય સંસદ ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય પરિષદ સાહિત્ય સંસદ ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેમાનંદ સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "અમૃતા" કૃતિના લેખક જણાવો. રઘુવીર ચૌધરી કિશનસિંહ ચાવડા ક.મુનશી ચં.ચી. મહેતા રઘુવીર ચૌધરી કિશનસિંહ ચાવડા ક.મુનશી ચં.ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP