Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

એક પણ નહીં
નવાઝ શરીફ
ટીપુ સુલતાન
સુલતાન શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અંતર્ગત હિન્દીને રાજભાષાનો દરજ્જો અપાયો છે ?

અનુચ્છેદ-343(4)
અનુચ્છેદ–343
અનુચ્છેદ–343(3)
અનુચ્છેદ-343(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ઓક્સમાં 8 પેન છે. જેમાં 2 પેન ખામીવાળી છે. આ બોક્સમાંથી પાદચ્છિક રીતે બે પેન લેવામાં આવે છે. તો બંને પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી ?

15/28
4/21
15/29
13/27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અમૃતલાલ યાજ્ઞિક' કયા યુગના કવિ છે ?

ભક્તિ યુગ
અનુગાંધી યુગ
આધુનિક યુગ
ગાંધી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP