Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

કિશનસિંહ ચાવડા
રઘુવીર ચૌધરી
ચં.ચી. મહેતા
ક.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો બે સંખ્યાનો ગુણોત્તર 4/5 થાય અને સરવાળો 135 થાય છે, તો તે બે સંખ્યા શોધો.

70 અને 65
50 અને 85
80 અને 5
60 અને 75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

લાયન એક્ટન
અગસ્ટા
ચાર્લ્સ બેબેઝ
વોન ન્યુમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

અરવલ્લી
ગાંધીનગર
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP