Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

નિશીથ
જટાયુ
પગરવ
ધ્વની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
USBનું પૂરું નામ જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
United Serial Board
Universal Serial Board
Universal Serial Bus

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
5 પુરુષ એક કામને 40 દિવસમાં પૂર્ણ કરે છે. કાર્યને 50 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા પુરુષો જોઈએ ?