Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મધુસૂદન પારેખ
બંસીલાલ વર્મા
મકરંદ દવે
મગનલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

હિમાલયન
સાતપુડા
અરવલ્લી
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કિશનસિંહ ચાવડા
પ્રવિણ દરજી
વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ઓક્સમાં 8 પેન છે. જેમાં 2 પેન ખામીવાળી છે. આ બોક્સમાંથી પાદચ્છિક રીતે બે પેન લેવામાં આવે છે. તો બંને પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી ?

15/29
15/28
13/27
4/21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP