Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધી છોડો :– પ્રજ્જવલિત

પ્ર + ઉત્ + જવલિત
પ્રજ્જ્ + વલિત
પ્રજ્ + વલીત
પ્ર + જ્જ્ + વલિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિ શંકરનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલ છે ?

વાયોલિન
શરણાઈ
સિતાર
વાંસળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021 નું આયોજન ક્યાં કરવામાં આવનાર છે ?

તમિલનાડુ
કર્ણાટક
ગુજરાત
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP