Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

ક. મુનશી
રા.વિ. પાઠક
જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ જણાવો.

ગુજરાતનો પ્રવાસ
મંડળી મળવાથી થતા લાભ
વાલુ ગુજરાત
વિદ્યાસંગ્રહોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?

મુખ્યમંત્રી
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP