Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દોનો યોગ્ય ક્રમ ગોઠવો.
1. ઘાસ
2. સમડી
3. સાપ
4. દેડકો
5. કીટક

1, 5, 4, 3, 2
1, 4, 5, 2, 3
2, 3, 1, 4, 6
4, 2, 3, 1, 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP