Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ? વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ? વિભાજન વક્રીભવન લૂમીંગ મરીચિકા વિભાજન વક્રીભવન લૂમીંગ મરીચિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કઝાખસ્તાનની રાજધાની અસ્તાનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું ? ઓમાન જોર્માત અકમેલા નૂરસુખ્તાન ઓમાન જોર્માત અકમેલા નૂરસુખ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 She agreed ___ my demands. in with on to in with on to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાચી જોડણી શોધો. ઊંબાડિયું ઊંબાડિયુ ઉંબાડિયું ઉંબાડિયુ ઊંબાડિયું ઊંબાડિયુ ઉંબાડિયું ઉંબાડિયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ? સયાજીરાવ ગાયકવાડ 3જા ખંડેરાવ ગાયકવાડ એક પણ નહીં પિલાજીરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ 3જા ખંડેરાવ ગાયકવાડ એક પણ નહીં પિલાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP