Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ?

વિભાજન
વક્રીભવન
લૂમીંગ
મરીચિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કઝાખસ્તાનની રાજધાની અસ્તાનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું ?

ઓમાન
જોર્માત
અકમેલા
નૂરસુખ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાચી જોડણી શોધો.

ઊંબાડિયું
ઊંબાડિયુ
ઉંબાડિયું
ઉંબાડિયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

સયાજીરાવ ગાયકવાડ 3જા
ખંડેરાવ ગાયકવાડ
એક પણ નહીં
પિલાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP