કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઓપરેશન ટ્રાઈડેટ' ભારતે કયા વર્ષમાં શરૂ કર્યું હતું ? 1971 1972 1961 1975 1971 1972 1961 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન.એસ. વિશ્વનાથન રાજીવ શર્મા એમ. રાજેશ્વરરાવ એન. એમ. વેંકટરામન એન.એસ. વિશ્વનાથન રાજીવ શર્મા એમ. રાજેશ્વરરાવ એન. એમ. વેંકટરામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એક્ટ -2020' અન્વયે ગુનેગાર દોષિત ઠરે તો ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલા વર્ષની કેદની સજાની જોગવાઈ છે ? ઓછામાં ઓછા 5 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ ઓછામાં ઓછા 7 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ ઓછામાં ઓછા 10 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ ઓછામાં ઓછા 8 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ ઓછામાં ઓછા 5 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ ઓછામાં ઓછા 7 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ ઓછામાં ઓછા 10 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ ઓછામાં ઓછા 8 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) CLMV દેશોમાં નીચેના પૈકી કયા દેશનો સમાવેશ થતો નથી ? મલેશિયા કંબોડિયા લાઓસ વિયેતનામ મલેશિયા કંબોડિયા લાઓસ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ? પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? NCDC એ વૈધાનિક સંસ્થા છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. NCDC એ વૈધાનિક સંસ્થા છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP