Talati Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

વિર દુર્ગાદાસ
મહારાજા ગાયકવાડ
મહારાજા શિવાજી
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈત્રક વંશનો કયો રાજા ‘ધ્રુભટ’ તરીકે ઓળખાય છે ?

શીલાદિત્ય સાતમા
ધ્રુવસેન ત્રીજો
ધ્રુવસેન
ગૃહસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

9 ઓગસ્ટ, 1956
13 ઓગસ્ટ, 1956
9 સપ્ટેમ્બર, 1956
8 ઓગસ્ટ, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP