Talati Practice MCQ Part - 4
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

જનરલ
ચીફ માર્શલ
એડમિરલ
ફિલ્ડ માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

11મા
8મા
10મા
9મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાહિત્ય કવિ’ કોનું ઉપનામ છે ?

ચુનીલાલ શાહ
રસીકલાલ પરીખ
પ્રહલાદ પારેખ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"જીવરામ ભટ્ટ" પાત્રએ કઈ કૃતિનું પાત્ર છે.

અંતરપટ
મિથ્યાભિમાન
અંશ્રધર
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP