Talati Practice MCQ Part - 4
‘સાપના ભારા’ કયા સાહિત્યકારની પ્રખ્યાત કૃતિ છે ?

હરિવલ્લભ ભાયાણી
પરેશ નાવિક
ગિજુભાઈ બધેકા
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

ઝીણાભાઈ દેસાઈ
રાવજી પટેલ
જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વેદાન્ત કોને કહેવામાં આવે છે ?

બ્રાહણગ્રંથને
વેદને
ઉપનીષદને
આરણ્યકને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1930
23 માર્ચ, 1931
23 માર્ચ, 1932
23 માર્ચ, 1933

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP