Talati Practice MCQ Part - 4
‘સાપના ભારા’ કયા સાહિત્યકારની પ્રખ્યાત કૃતિ છે ?

ઉમાશંકર જોષી
પરેશ નાવિક
હરિવલ્લભ ભાયાણી
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

એઈડસ
ડાયાબીટીસ
અલ્સર
કેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ?

અનુચ્છેદ–330
અનુચ્છેદ–332
અનુચ્છેદ–331
અનુચ્છેદ–334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

રાઈ ભરાવી – રસોઈ બનાવવી
કાન ભંભેરણી – ખોટું કરી ઉશ્કેરવું
જિગર ચિવું – હૃદયમાં વેદના થવી
ખારમાં ચંદ્ર હોવો – દુશ્મનાવટ હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP