Talati Practice MCQ Part - 4
સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

નિશીથ
પગરવ
જટાયુ
ધ્વની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

ક. મુનશી
ઝવેરચંદ મેઘાણી
જયંત પાઠક
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?

રસીકલાલ પરીખ
ચુનીલાલ મડિયા
ઉમાશંકર જોષી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

800
750
700
650

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP