Talati Practice MCQ Part - 4
સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

પગરવ
ધ્વની
નિશીથ
જટાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાલટોરા ગ્લેશીયર કયાં આવેલ છે ?

પીરમ ઉચ્ચપ્રદેશ
કારાકોરમ શ્રેણી
શિવાલીક
આલ્ટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ?

કર્કવૃત્ત
વિષવવૃત્ત
મકરવૃત્ત
દક્ષિણધ્રુવવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પ્રાગ મહેલ’ કયા જિલ્લામાં આવેલો છે ?

મોરબી
બનાસકાંઠા
કચ્છ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ક.મુનશી
કિશનસિંહ ચાવડા
રઘુવીર ચૌધરી
ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

નર્મદા
ન્હાનાલાલ
રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP