Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મકરંદ દવે
બંસીલાલ વર્મા
મગનલાલ પટેલ
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ સંધિ ખોટી છોડી છે ?

કવીશ્વર = કવિ + ઈશ્વર
પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

જયંતિ દલાલ
જ્યોતીન્દ્ર દવે
ગિજુભાઈ બધેકા
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- વસે શું વિધમાં આવી, સત્ય ધર્મ પ્રસારતી, આમોલ માનવી સત્તા, સર્વ લોક પ્રતારતી.

ઈન્દ્રવજા
ઉપેન્દ્રવજા
અનુષ્ટુપ
તોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP