Talati Practice MCQ Part - 4
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......" દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

ખુદીરામ બોઝ
બિસ્મિલ
મદનલાલ ધીંગરા
સુખદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ?

નસરુદ્દીન અહમદશાહ
કુતુબુદ્દીન મહમદશાહ
નસરુદ્દીન મહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હડુલા કાવ્યપ્રકાર આપનાર કવિ કોણ હતા ?

પ્રેમાનંદ
હરિન્દ્ર દવે
ગોવર્ધનરામ ત્રિપાઠી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP