Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

અનન્વય
સજીવારોપણ
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ?

બાવનાક્ષર
જ્ઞાનગીતા
સરસગીતા
પ્રેમપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
ગિજુભાઈ બધેકા
ઉમાશંકર જોષી
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું ?

રાજકોટ
બારડોલી
વેરાવળ
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP