Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

9 સપ્ટેમ્બર, 1956
13 ઓગસ્ટ, 1956
9 ઓગસ્ટ, 1956
8 ઓગસ્ટ, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભાલકાતીર્થ સ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

અમરેલી
ગીર – સોમનાથ
જૂનાગઢ
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

કેશવહર્ષદ ધ્રુવ
રસિકલાલ પરીખ
જયંતિ દલાલ
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1933
23 માર્ચ, 1932
23 માર્ચ, 1930
23 માર્ચ, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP