Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

9 ઓગસ્ટ, 1956
8 ઓગસ્ટ, 1956
9 સપ્ટેમ્બર, 1956
13 ઓગસ્ટ, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?

જૂજવા
મૂકમ કરોતિ
ઉત્તરા
નિયતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જે તમારુ છે તે તમને કાલે ચોક્કસ મળી જશે

You shall get whatever is yours tomorrow
You will get tomorrow whatever is your
none
You will get tomorrow whatever is your

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP