Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

9 સપ્ટેમ્બર, 1956
13 ઓગસ્ટ, 1956
9 ઓગસ્ટ, 1956
8 ઓગસ્ટ, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ભોગાવો
નર્મદા
શેત્રુંજી
ભાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.
“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ"

ઉપમા
શ્લેષ
અનન્વય
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં સૌથી વધુ અળદનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP