Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ?

24 માર્ચ
22 માર્ચ
25 માર્ચ
23 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

ન્હાનાલાલ
લાભશંકર ઠાકર
રાવજી પટેલ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?

સંસદ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“નિરક્ષર” શબ્દની સંધી છૂટી પાડો.

નિ: + અક્ષર
નિર + ક્ષર
નિઃ + કાર
નિઃ + રક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહી સ્નિગ્ધતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજોની કઠિનતા
ખનિજની સ્થિતિસ્થાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP