Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કોણ બેવડી નાગરિકતા ધરાવે છે ? NRI બધા જ PIO OCI NRI બધા જ PIO OCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ? 9% 10% 11% 8% 9% 10% 11% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ? ફોજદારી અદાલતના ન્યાયાધીશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ તાલુકા અદાલતના ન્યાયાધીશ વડી અદાલતના ન્યાયાધીશ ફોજદારી અદાલતના ન્યાયાધીશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ તાલુકા અદાલતના ન્યાયાધીશ વડી અદાલતના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ? અશોક ત્રિભૂવનપાળ ભીમદેવ કર્ણદેવ અશોક ત્રિભૂવનપાળ ભીમદેવ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘અખબાર’ શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે. અરબી હિન્દી ઉર્દુ સંસ્કૃત અરબી હિન્દી ઉર્દુ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ? કાકાસાહેબ કાલેલકર સુન્દરમ્ ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી કાકાસાહેબ કાલેલકર સુન્દરમ્ ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP