Talati Practice MCQ Part - 5
‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ?

બિસ્મિલ
ચં. ચી. મહેતા
જયંતી દલાલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો વાસ્તવિક સ્થાપક જણાવો.

ઝફરખાન
અહમદશાહ -૧
કુતુબુદ્દીન
તાતરખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?

650
700
698
590

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ?

ન્હાનાલાલ
અમૃત ઘાયલ
જ્યોતિન્દ્ર દવે
ધીરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ?

75%
50%
12.5%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP