Talati Practice MCQ Part - 5 ‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ? બિસ્મિલ ચં. ચી. મહેતા જયંતી દલાલ ગાંધીજી બિસ્મિલ ચં. ચી. મહેતા જયંતી દલાલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતનો વાસ્તવિક સ્થાપક જણાવો. ઝફરખાન અહમદશાહ -૧ કુતુબુદ્દીન તાતરખાન ઝફરખાન અહમદશાહ -૧ કુતુબુદ્દીન તાતરખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 650 700 698 590 650 700 698 590 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ? ન્હાનાલાલ અમૃત ઘાયલ જ્યોતિન્દ્ર દવે ધીરો ન્હાનાલાલ અમૃત ઘાયલ જ્યોતિન્દ્ર દવે ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘ડેલીની ખડકીનેય કલર કરાવ્યો’ :– વાકયમાંથી નિપાત ઓળખાવો. ની કરાવ્યો ને ય ની કરાવ્યો ને ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ 'ચોકટ' હોવાની સંભાવના કેટલી ? 75% 50% 12.5% 25% 75% 50% 12.5% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP