Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 629-645
ઈ.સ. 645-729
ઈ.સ. 690-735
ઈ.સ. 729-645

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ?

ચં. ચી. મહેતા
બિસ્મિલ
જયંતી દલાલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"સંહિતા" (સંધી) એ કઈ ભાષાનો શબ્દ છે ?

અંગ્રેજી
મરાઠી
હિન્દી
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

11 માત્રા પછી
16 અને 21 માત્ર પછી
આપેલ પૈકી એક પણ નહીં
13 માત્રા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP