Talati Practice MCQ Part - 5
સંત આપાગીગાનું સ્થાનક કયાં આવેલું છે ?

તુલસીશ્યામ
સતાધાર
પરબ
પીપાવાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

ચિનુ મોદી
અશ્વિન મહેતા
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ત્રિકોણકાર દીવાલનો પાયો તેની ઊંચાઈ કરતા 7 ગણો છે. જો આ દિવાલનો રંગવાનો ખર્ચ 3503 પ્રતિ 100ચો.મીટર 1225 હોય, તો પાયાની લંબાઈ શું થાય ?

100 મીટર
20 મીટર
30 મીટર
70 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP