Talati Practice MCQ Part - 4
રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા

વાત પર ધ્યાન ન દેવું
કુસ્તી ન કરવી
મુખ સિવાઈ જવું
ગપ્પા મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

11મા
9મા
10મા
8મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?

અનુચ્છેદ–16
અનુચ્છેદ–18
અનુચ્છેદ–12
અનુચ્છેદ–14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ
નર્મદા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ચલક ચલાણું’ કોની કૃતિ છે ?

રમેશ પારેખ
રાજેન્દ્ર શુકલા
ભગવતીકુમાર શર્મા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP