Talati Practice MCQ Part - 5 હંસદેવનો આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા ડાંગ ભરૂચ સુરત નર્મદા ડાંગ ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ? નિબંધ કાવ્યસંગ્રહ નવલકથા નવલિકા નિબંધ કાવ્યસંગ્રહ નવલકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં દીપ + ઓચ્છવ = દીપોચ્છવ અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ હરિ + ઉપાસના = હર્યોયાસના આપેલ પૈકી એક પણ નહીં દીપ + ઓચ્છવ = દીપોચ્છવ અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ હરિ + ઉપાસના = હર્યોયાસના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ? ભારદ્વાજ મુનિ વાત્સાયન નાગાર્જુન વરાહમિહિર ભારદ્વાજ મુનિ વાત્સાયન નાગાર્જુન વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ? જ્યોતિન્દ્ર દવે ધીરો ન્હાનાલાલ અમૃત ઘાયલ જ્યોતિન્દ્ર દવે ધીરો ન્હાનાલાલ અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સમાસના મુખ્ય કેટલા પ્રકાર છે ? એક બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP