Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નિબંધ
કાવ્યસંગ્રહ
નવલકથા
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
દીપ + ઓચ્છવ = દીપોચ્છવ
અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ
હરિ + ઉપાસના = હર્યોયાસના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

ભારદ્વાજ
મુનિ વાત્સાયન
નાગાર્જુન
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ?

જ્યોતિન્દ્ર દવે
ધીરો
ન્હાનાલાલ
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP