Talati Practice MCQ Part - 5
'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ?

દયારામ
દલપતરામ
પ્રેમાનંદ
ગોવર્ધનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

કશ્મીરનો પ્રવાસ
હદયત્રિપુટી
ભરત
હમીરજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંત આપાગીગાનું સ્થાનક કયાં આવેલું છે ?

પીપાવાવ
તુલસીશ્યામ
સતાધાર
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP