Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
દલપતરામ
જયંતી દલાલ
હિંમતલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નિબંધ
કાવ્યસંગ્રહ
નવલિકા
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-12 વર્ષ
0-6 વર્ષ
0-5 વર્ષ
0-1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP