Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

13 માત્રા પછી
આપેલ પૈકી એક પણ નહીં
11 માત્રા પછી
16 અને 21 માત્ર પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાં કયો વિરુદ્ધાર્થીની જોડ નથી.

અમર × મર્ત્ય
પ્રેમ × લાગણી
અહંકાર × નમ્ર
મલિન x નિર્મળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP