Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

આપેલ પૈકી એક પણ નહીં
13 માત્રા પછી
11 માત્રા પછી
16 અને 21 માત્ર પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

અમરેલી
નવસારી
સુરત
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"અમે પોતે આમંત્રણ આપ્યું" સર્વનામ ઓળખાવો.

સાપેક્ષ
સ્વવાચક
પ્રશ્નવાચક
દર્શકવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
દલપતરામ
શામળ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP