Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

11 માત્રા પછી
13 માત્રા પછી
આપેલ પૈકી એક પણ નહીં
16 અને 21 માત્ર પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

કર્ણદેવ સોલંકી
કર્ણદેવ વાઘેલા
સારંગદેવ વાઘેલા
વિસળદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

આનુવંશિક
બેક્ટેરિયા
પ્રજીવકો
વિરાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP