Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

5 વર્ષ
3 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘એક સાંજની મુલાકાત', 'ચતુશ્રવા' જેવી નવલકથાના રચયિતા કોણ છે ?

ક.મા.મુનશી
રા.વિ.પાઠક
ચંદ્રકાંત બક્ષી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નીચેની પાયરી પર ઉતારી દેવો' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

પાપગ્રહ
અપકર્ષ
બદલી
અપમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

અભિનય કળા
સ્થાપત્ય કળા
રંગકળા
શિલ્પ કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP