Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
3 વર્ષ
5 વર્ષ
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ?

હમીરજી ગોહિલ
કશ્મીરનો પ્રવાસ
ભરત
હદયત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મરાઠાયુગની સ્થાપના કોણે કરી ?

સયાજીરાવ
મલ્હારરાવ
પ્રતાપસિંહ
દામાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP