Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

2 વર્ષ
3 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

મકરંદ દવે
આશ્કા માંડલ
ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો કયા જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે ?

ભાવનગર
જામનગર
દેવભૂમિ દ્વારકા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કયા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

જામનગર
બનાસકાંઠા
કચ્છ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP