Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

3 વર્ષ
5 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

બળવંતરાય મહેતા
બાબુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હિંદુ-મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ.

મથુરા
અયોધ્યા
હાજીપીર
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કયો હતો ?

નર્મકોશ
સાર્થ જોડણી કોશ
ભગવદગોમંડળ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP