Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
દલપતરામ
હિંમતલાલ
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કસ્તૂરી મૃગ માટે કયું અભ્યારણ્ય પ્રખ્યાત છે ?

કાઝીરંગા
કાન્હા
દચીગામ
બાંદીપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ?

દલપતરામ
દયારામ
પ્રેમાનંદ
ગોવર્ધનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP