Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નિબંધ
નવલિકા
નવલકથા
કાવ્યસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગ્રામ પંચાયતોની રચના ક્યાં અનુચ્છેદમાં સમાવેશ થાય છે ?

17 - અનુચ્છેદ
32 - અનુચ્છેદ
42 - અનુચ્છેદ
40 - અનુચ્છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

સ્વામી સચ્ચિદાનંદ
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
જલારામ બાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP