Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
1.1% નો
4% ખોટ
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે ?

રુડાબાઈ વાવ
અડીકડી વાવ
રાણકી વાવ
અડાલજની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કરવામાં આવી ?

61-1989
60-1990
62 - 1990
63 - 1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના ક્યા વડાપ્રધાનને જાપાનનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળેલ છે ?

મનમોહનસિંહ
રાજીવ ગાંધી
નરેન્દ્ર મોદી
રાહુલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP