Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

ચિમનભાઈ પટેલ
ઘનશ્યામભાઈ ઓઝા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો – અભયને સંસ્કૃત વાંચતો જોઈ હું મનોમન મલકાઈ.

ભવિષ્ય કૃદંત
ભૂત કૃદંત
વર્તમાન કૃદંત
સંબોધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

420 ગુણ
720 ગુણ
600 ગુણ
500 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP