Talati Practice MCQ Part - 5
આનંદ, સુદત, સુચરિતા કઈ કૃતિના પાત્રો છે ?

આંધળી ગલી
મળામણાં
સારંગ બારોટ
દીપનિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
કવિ પ્રેમાનંદ
દલપતરામ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

રવિશંકર મહારાજ
સ્વામી સચ્ચિદાનંદ
જલારામ બાપા
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'રાજમહેલ' શબ્દનો સમાસ દર્શાવો.

તત્પુરુષ
ઉપપદ
દ્વન્દ્વ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP