Talati Practice MCQ Part - 5
“કેસ્કોગ્રાફ”ની શોધ કોણે કરી.

જગદીશચંદ્ર બોઝ
સી.વી.રામન
આપેલ પૈકી એક પણ નહીં
હરગોવિંદ ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

મણિલાલ દ્વિવેદી
દયારામ
નરસિંહ મહેતા
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

કર્મ વિભક્તિ
સંબંધક વિભક્તિ
સંપ્રદાન વિભક્તિ
અધિકરણ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

શામળ
દયારામ
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

ધનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ
જીવરાજ મહેતા
ચીમન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાજકીય કારણોસર પ્રતિબંધિત થનાર ભારતની સર્વપ્રથમ ફિલ્મ કઈ હતી ?

કાળોનાગ
અછૂતનો વેશ
ભક્તવિદુર
રાણકદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP