Talati Practice MCQ Part - 5
“કેસ્કોગ્રાફ”ની શોધ કોણે કરી.

સી.વી.રામન
હરગોવિંદ ખુરાના
આપેલ પૈકી એક પણ નહીં
જગદીશચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સામાજીક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા અને મુદ્દત કેટલી હોય છે ?

6 સભ્ય, 5 વર્ષ
5 સભ્ય, 5 વર્ષ
4 સભ્ય, 2 વર્ષ
5 સભ્ય, 6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

છેતરાવું
ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધાર્યા કરતાં ઉઘુ થવું
ધંધામાં ફાયદો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શામળાજી કઈ નદીના કિનારે વસેલું છે ?

પુષ્પાવતી
યમુના
મેશ્વો
વિશ્વામિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મરાઠાયુગની સ્થાપના કોણે કરી ?

દામાજીરાવ
સયાજીરાવ
મલ્હારરાવ
પ્રતાપસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP