Talati Practice MCQ Part - 5
ગ્રામ પંચાયતોની રચના ક્યાં અનુચ્છેદમાં સમાવેશ થાય છે ?

32 - અનુચ્છેદ
40 - અનુચ્છેદ
42 - અનુચ્છેદ
17 - અનુચ્છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

બાબુભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.280
રૂ.260
રૂ.400
રૂ.290

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?

મુઝફ્ફરશાહ
બહાદુર શાહ
મહંમદ બેગડો
મહમૂદ ગઝનવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદની વિશે વર્ણન કરવામાં આવ્યું ?

ભાગ-6
ભાગ-3
ભાગ-5
ભાગ-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP