Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

મકરંદ દવે
કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

નરસિંહ મહેતા
મણિલાલ દ્વિવેદી
દયારામ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કયા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ?

શ્રીલંકા
નેપાળ
માલદીવ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

950
1140
890
980

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દાદરનગર હવેલી કઈ હાઇકોર્ટનાં કાર્યક્ષેત્ર હેઠળ આવે છે ?

મહારાષ્ટ્ર
મુંબઈ
મધ્યપ્રદેશ
દિલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP