Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

મરણટીપ
કમળપૂજા
જીવ
થોડા ઓઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંત આપાગીગાનું સ્થાનક કયાં આવેલું છે ?

પરબ
સતાધાર
તુલસીશ્યામ
પીપાવાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP