Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

છેતરાવું
ધંધામાં ફાયદો થવો
ધાર્યા કરતાં ઉઘુ થવું
ગળ્યા પાણીથી સ્નાન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

રા.વિ. પાઠક
કનૈયાલાલ મુનશી
જયશંકર સુંદરી
રણછોડલાલ છોટાલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પનીયા અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ?

ધારી
જામનગર
અમરેલી
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના ક્યા વડાપ્રધાનને જાપાનનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળેલ છે ?

નરેન્દ્ર મોદી
રાહુલ ગાંધી
મનમોહનસિંહ
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP