ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? હરીન્દ્ર દવે સુરેશ દલાલ નિરંજન ભગત રમણલાલ સોની હરીન્દ્ર દવે સુરેશ દલાલ નિરંજન ભગત રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? શામળ નાકર પ્રેમાનંદ ભીમ શામળ નાકર પ્રેમાનંદ ભીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. મીરાં અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાં અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રજારામ રાવલ ભાનુશંકર વ્યાસ ઈન્દુલાલ ગાંધી હરિશ્ચંદ્ર ભટ્ટ પ્રજારામ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP