ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? સુરેશ દલાલ નિરંજન ભગત હરીન્દ્ર દવે રમણલાલ સોની સુરેશ દલાલ નિરંજન ભગત હરીન્દ્ર દવે રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઇ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઇ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વામિનારાયણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP