ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા ગુલફામ નર્મદ દલપતરામ બાલાશંકર કંથારિયા ગુલફામ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર નરસિંહ મહેતા ઉમાશંકર જોષી આચાર્ય હેમચંદ્ર શામલ ભદ્ર નરસિંહ મહેતા ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ? યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત કવિ દલપતરામ ભોજા ભગત નર્મદ કવિ કાન્ત કવિ દલપતરામ ભોજા ભગત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. અવયવીભાવ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ અવયવીભાવ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? જામ રણજી મુનાફ પટેલ બકુલ ત્રિપાઠી કરસન ઘાવરી જામ રણજી મુનાફ પટેલ બકુલ ત્રિપાઠી કરસન ઘાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP