ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? દલપતરામ ગુલફામ બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ગુલફામ બાલાશંકર કંથારિયા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફાધર વાલેસનું પુરું નામ જણાવો. ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ બોર્ગેઝ એલ વાલેસ કાર્લોસ જોસે વાલેસ વર્ગાસ એ. વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ બોર્ગેઝ એલ વાલેસ કાર્લોસ જોસે વાલેસ વર્ગાસ એ. વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત જયંત પાઠક રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત જયંત પાઠક રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. મેહેલોલ જખૌ પાળિયાદ મનડાસર મેહેલોલ જખૌ પાળિયાદ મનડાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? બારણે ટકોરે હવેલી સાપના ભારા શહીદનું સ્વપ્ન બારણે ટકોરે હવેલી સાપના ભારા શહીદનું સ્વપ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP