ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? નર્મદ બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ નર્મદ બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? મોનાલિસા ઉપરોક્ત બંને મજલિસ એક પણ નહીં મોનાલિસા ઉપરોક્ત બંને મજલિસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? હિન્દ સ્વરાજ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિન્દ સ્વરાજ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો. મણિલાલ દેસાઈ અનિલ જોશી રમેશ પારેખ સુરેશ દલાલ મણિલાલ દેસાઈ અનિલ જોશી રમેશ પારેખ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કેન્દ્ર અને પરિઘ નિબંધ કોનો છે ? મફત ઓઝા યશવંત શુક્લ રઘુવીર ચૌધરી અનિલ જોષી મફત ઓઝા યશવંત શુક્લ રઘુવીર ચૌધરી અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP